ગુરુવાર, 15 માર્ચ, 2012

Railway Budget

રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદી બજેટ આપીને શહીદ થઇ ગયા. છેલ્લા કેટલાક વર્ષો થી રેલ્વે ભાડામાં વધારો નહોતો થયો માટે ભાડામાં વધારો ખુબજ જરૂરી હતો. લાલુ પ્રસાદે રેલ્વે ને પ્રોફિટમાં કેવીરીતે લાવી હતી એતો ચર્ચા નો વિષય છે. ( ખરેખર પ્રોફિટ થયો પણ હતો કે નહિ?)

જે રીતે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ ખાધો, એ હિસાબે લાગે છે કે કોન્ગ્રેસ અને મમતા બેનર્જી કોઈ પણ જોખમ લેવા માંગતા નથી. રાજકીય કારણોસર રેલ્વે જેવી જાહેર સંસ્થાઓનો કેવા હાલહવાલ થાય છે એનું આ ઉદાહરણ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો