મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

મહારાષ્ટ્ર માં નવું કૌભાંડ

શરદ પવાર ના ભત્રીજા અજીત પવારે જળ સિંચાઈ માં નવું કૌભાંડ કર્યું છે જોકે 2G અને કોલગેટ કૌભાંડ ના પ્રમાણમાં તો નાનુજ ગણાય

લાગે છે આ સરકારના મંત્રીયો માં હોડ લાગી છે આવતી ચુંટણી પહેલા જેટલું સમેટાય એટલું સમેટી લો બીજી વાર કદાચ મોકો મળે નાં મળે।

આમ પણ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું તેમ લોકોની યાદશક્તિ ખુબજ ટૂંકી છે જલ્દીજ બધા કૌભાંડો ભૂલાય જશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો